
વસરાઈ ખાતે ડો. બાબા સાહેબની જન્મજયંતી ની ઉજવણી થઈ
વસરાઈ ખાતે ડો. બાબા સાહેબની જન્મજયંતી ની ઉજવણી થઈ વસરાઈ તા. અંબિકા જિ. સુરત દિશાફાઉન્ડેશન હોલ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલતા જાહેર પરીક્ષા ઓના કલાસ માં ગતસાલ નાં ૨૬ વિદ્યાર્થી ઓને નોકરી મળી જેમનો સન્માન નો કાયક્રમ પણ યોજવા માં આવ્યો




